Sunday, April 8, 2012

ઝાકળઝંઝા

શાયર કદી લાચાર હોય ?
કવિ કદી કંગાલ હોય ?
શાયર તો સૌથી મોટો ધનવાન છે, કારણકે એની પાસે સામર્થ્યવાન્ કલમ છેને કલમમાંથી ફૂટે છે કવિતાનાં ઝરણાં !
ઝાકળઝંઝા - પરાજિત પટેલ

No comments:

Post a Comment