Wednesday 17 July 2013

સુધી ગયા

બહુ દુર સુધી ગયા ઇશ્વર સુધી ગયા
બદલી ગયા એ લોક જે કબર સુધી ગયા ,

મર્યા તોયે કયા એ લોક મૃત્યુને વર્યા
લઇ બીજો કયાક જનમ અંજર સુધી ગયા,

- દિપેશ ખેરડીયા - 

0 comments:

Post a Comment