કવિ મિત્ર શ્રી મેહુલભાઇ પટેલની રચના પરથી છંદ શ્રી મેહુલભાઇના લીધેલ છે
શું હોય એક માણસના ગજામાં
માત્ર ખશી હોય છે શું કે મજામાં,
લાખ ગુના કરવા છતા પણ જો
શું કામ એક લાઠી પડે સજામાં,
ખુદ આખો ઇશ્વર ભુલીને તને કેમ
આવો રસ પડયો ફરકતી ધજામાં.
- દિપેશ ખેરડીયા -