Friday 19 July 2013

શું હોય એક

કવિ મિત્ર શ્રી મેહુલભાઇ પટેલની રચના પરથી છંદ શ્રી મેહુલભાઇના લીધેલ છે


શું હોય એક માણસના ગજામાં
માત્ર ખશી હોય છે શું કે મજામાં,

લાખ ગુના કરવા છતા પણ જો
શું કામ એક લાઠી પડે સજામાં,

ખુદ આખો ઇશ્વર ભુલીને તને કેમ
આવો રસ પડયો ફરકતી ધજામાં.

- દિપેશ ખેરડીયા -

0 comments:

Post a Comment